ખાલીખમ મન તારા વીના,
કવિતા શી રીતે લખાય હવે ?
રસ્તાઓ તારી રાહ જુવે છે,
મંઝિલ શી રીતે દેખાય હવે ?
શ્વપ્નોમાંથી બહાર આવે તો,
પછી શી રીતે મળાય હવે ?
પ્રેમ જ જિંદગી થઈ ગઈ છે,
તો વગર તેના જીવાય હવે ?
દગો કર્યો વિધાતાએ "અખ્તર"
બીજા કોને દોષ દેવાય હવે ?
કવિતા શી રીતે લખાય હવે ?
રસ્તાઓ તારી રાહ જુવે છે,
મંઝિલ શી રીતે દેખાય હવે ?
શ્વપ્નોમાંથી બહાર આવે તો,
પછી શી રીતે મળાય હવે ?
પ્રેમ જ જિંદગી થઈ ગઈ છે,
તો વગર તેના જીવાય હવે ?
દગો કર્યો વિધાતાએ "અખ્તર"
બીજા કોને દોષ દેવાય હવે ?
No comments:
Post a Comment